________________
સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન–સ્તવને [૧ લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધર્મને રે ત્યાગ; મંગલ દીવે અતિ ભલેજ, શુદ્ધ ધર્મ પરભાગ અહંકર! ૧૩ ગીત નૃત્ય વાજિંત્રનેજી, નાદ અનાહત સાર; શમરતિ રમશું જે કરી છે, તે સાચે થેઈકાર; સુહંકર! ૧૪ ભાવ પૂજા એમ સાચવીજી, સત્ય વજાઓ રે ઘંટ ત્રિભુવન માંહિ તે વિસ્તરેજી ટાલે કર્મને કંટ, સુહંકર! ૧૫ એણ પરે ભાવના ભાવતાંછ, સાહેબ જ સુપ્રસન્ન જનમ સક્લ જગ તેહને, તે પુરૂષ ધન ધન, સુહંકર ! ૧૬ પરમ પુરૂષ પ્રભુ સામલાજી, માને એ મુજ સેવક દૂર કરે ભવ-આમલાઇ, વાચક જ શ કહે દેવ, સુહેકર! ૧૭
આ સ્તવન સાથે ઉપાધ્યાયજીનું “ભાવપૂજાષ્ટક તેમની પ્રસિદ્ધ કૃતિ જ્ઞાનસારમાંથી અત્ર સાથે આપવામાં આવે છે, તેની સાથે સરખા :–
दयांभसा कृतस्नान, संतोषशुभवभूत् । વિરતિકાકા, માવના જાય ? .
મfથાનgછે, રિમથી नवब्रह्मांगतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
क्षमापुष्पत्र धर्म-युग्मक्षोमवयं तथा । ध्यानाभरणसारं घ तदंगे विनिवेशय ॥३॥