________________
૩૭૮
આ તા ભાડાની છે કાટડી, ખાલી કરતાં શું થાય જી; પુદ્ગલ નાશ થતાં અરે, આત્માનું શું જાય જી. ॥ ભાવના॰ k
॥ ૩ ॥
હુતા આત્મ અનાદિ છુ, અનંત ગુણે ધરનાર જી; મૃત્યુ ભલે અરે આવતું, હું તેા નથી ડરનાર જી. ।। ભાવના૦ તા
। ૪ ।।
માંદ્યા માનવભવ મેળવી, કીધું કાંઈ કાગ ઉડાવવા મેં અરે, ક્ યું રત્ન ખચિત જી.
૫
રાગ ને દ્વેષથી કલેશમાં, કાઢા સઘળે જિનવાણી નહીં સાંભળી, વળગી ઝાઝી
હવે રે પસ્તાવા એ થાય છે, પ્રભુજી અરજી સ્વીકારજો,
અરિહંત સિદ્ધ ને સાધુજી, ધમ શરણ હાજો વળી, મુજને
ન હેત જી;
ભાવના ।।
॥ ૫ ॥
કાળ ૭;
જ જાળ જી.
૫ ભાવના ના ૬ .
મનમાં પારાવાર જી; તારો
કરૂણાધાર જી.
મા ભાવના || ૭ ||
શરણુ હેાજો સદાય જી; ભવા ભવ
માંય જી.
ા ભાવના૦ || ૮ ||
અંત સમયની
આરાધના,
આરાધા તરનાર જી;
સાર નથી. સંસારમાં, અરિહંત ભક્તિ છે સાર જી.
।। ભાવના ! ૯ e