________________
: શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ : વીણા પુસ્તક ધારિણે ભગવતિ, દેવેન્દ્ર સંસેવિતા, વાદેવ જયતાતુ સુરાસુરનરેઃ સંપૂજિતા સન્મુખા, સંસારાર્ણવતારિણી વિજયિની, દારિદ્ર નિર્નાશિની, વિદનવાન્તહરી સુસૌખ્ય જનની, સર્વાર્થ સંસાધિની.
છે ૧ | શ્રી વિષહર પાર્શ્વનાથનો મહામંત્ર છે એંજિતુ એંજિતુ જિતુ ઉપશમ ધરી, ઓં પાર્શ્વ અક્ષર જપંતે; ભૂતને પ્રેત જ્યોતિષ વ્યંતર સુરા, ઉપશમે વાર એકવીશ ગુણ છે. એંજિતું ૧ દુષ્ટ ગ્રહ રોગ તિમ શેક જરા જતુને, તાવ એકાંતરે, દિન તપંતે ગર્ભ બંધન વારણ સપ વીંછી વિષ, બાલકા બાલની વ્યાધિ હતે. એંજિતું છે ? શાયણી ડાયણી રેહિણું રાંધણી, ફેટિક મેટિકા દુષ્ટ હતિ; દાઢ ઉંદરતી કેલ નોલાતણી, શ્વાન શિયાળ વિકરાળ દંતી. | એંજિતું છે ૩ It ધરણ પદ્માવતી સમરી ભાવતી, વાટ આઘાટ અટવી અટ તે; લક્ષ્મી મળે, સુજશ વેળા વળે; સયલ આશા ફળે, મન હસંતે. એ એંજિતું છે ૫ :