SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ ૨૪- શ્રી આત્મા વિષે સજઝાય છે આતમરામ કહે ચેતના સમજે, શ્વાસ સુધીની સગાઈ, શ્વાસો શ્વાસ જ્યારે રમી જશે ત્યારે, ઉભું ન રાખે ભાઈ રે, જમડા જોઈ રહ્યો છે લટકાળી રે, આમળે મેલી દેને મચકાળી. છે ૧ છે. સંસાર માયા દુર કરીને, આતમ ધ્યાન લગાઈ મોતની નોબત માથે ગાજે છે, ધર્મ કરેને સખાઈ રે.. જમડા | ૨ | સુખ છે સ્વપન ને દુઃખ છે દરિયો, શી કરવી સંસારે સગાઈ દુઃખનો દરિયો છળી વળે ત્યારે, આવે ત્યાં કોણ સખાઈ રે. છે જ૦ ૩ પિતાના આવે ત્યારે પ્રાણ પાથરે ને, પારકા આવે ત્યારે કારી; વારે વારે હું તે થાકી ગઈ છું, હળવે બેલેને હે ઠારી રે. જ છે ૪ છે. પિતાના મરે ત્યારે પછાડીઓ ખાતી ને, કુટતી મુઠીઓ વાળી; પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી, નાકમાં ઘાલતી વાળી રે. છે જ છે પ છે પિતાના મરે ત્યારે પીડા થતી ને, થાતી શેક સંતાપ વાળી; પારકા મરે ત્યારે પ્રીતિ ધરીને, હાથમાં દેતી તાળી રે.. || જ૦ | ૬ .
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy