________________
૧૮૦
પ્રભુજીનું મુખડું મલકે, નયણોમાંથી વરસે અમીધારા.
| | આદિ છે ૧ છે પ્રભુજીનું મુખડું છે મનડું મિલાકર, દિલમે ભકિતની
જયેત જગાકર; ભજલે પ્રભુને ભાવે, ગતિ કદી ન આવે. જનજી
| | આદિ છે ૨ ભમીને લાખ ચોરાશી હું આવ્યો, પુષ્ય દર્શન તમારા પાયે ધન્ય દિન મારો, ભવના ફેરા ટાળે– જીન
| | આદિ. | ૩ | અમે તે માયાના વિલાસી, તમે તે મુકિત પુરીના વાસી, કર્મ બંધન કાપે, મેક્ષ સુખ આપ – જનજી
| | આદિ. | ૪ | અરજી ઉરમાં ધરજે અમારી, પ્રભુ આશા છે મને તમારી; કહે હર્ષ હવે સાચા સ્વામી, તમને પૂજન કરી અમે-જનજી
છે આદિ છે ૫ છે ૧૪– શ્રી શત્રુંજય ગિરિ સ્તવન છે તું ત્રિભુવન સુખકાર, ડષભ જિન તું ત્રિભુવન સુખકાર, શત્રુંજયગિરિ શણગાર ઋષભ ભૂષભ ભરત મઝાર
|
| ઋષભ છે આદિ પુરૂષ અવતાર છે ઋષભ ૧ છે તુમ ચરણે પાવન કર્યું છે. પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉધ્ધાર
| | ઋષભ ૨