________________
કર
- વીર પછી વરસ જશેરે, બસેને અઠ્ઠાવીશ, - તવ નિન્ટવ હશે પાંચમેરે, ધન ગુપ્તનો શિષ્યરે
દુહા ગંગાચરજ તે સહી, તેમ તે આણે કાહિ!
ચારસે ને સિત્તેરે, વીરથી વિકમ રાય છે ? - જે નિજ સંવત પામશે, પર દુઃખ ભંજણહાર જૈન શિરોમણિ તે હશે, શુરવીર દાતાર છે ૨
છેહાલ ૭ છે રાગ ધનાશ્રી-પાટ કુસુમની ન પુજ રૂપે એ દેશી | - વીર કહે વરસ મુજથી જાશે, પંચસયાં ચઉંઆલ, રેહગુપ્તિ નિન્હવ હોય છ, ભમશે તે બહુ કાલહે ગૌતમ
દિનદિન કુમતિ વધશે ૧૫ - ભૂપતિ નહિં કેઈ સંયમ ધારી, દાન પચાવી દેશેહે ગૌતમ. પંચયાં ચોરાસી વસે, હશે ગેષ્ઠામાહીલ, સાતમ નિન્હવે તેને કહીએ, ચાલે ભુંડી ચાલે છે
| | ગૌ૦ મે ૨ પંચયાં ચૌરાસી ગૌતમ, વરસ ગયાં તું જોઈ, દસ પૂર્વ થાક ત્યારે, વયર સ્વામિ લગે હાઈ હે
વિરથી વરસ સે નવ જાયે, મત દિગબર થાય, સર્વ વિસંવાદી એ નિન્હવ, આઠમે તેહ કહાય હે
છે ગૌ. . ૪