________________
सरस्वतीयंत्रम् नया श्री सरस्वत्यै
આ યંત્રને નાગરવેલના પાન ઉપર અષ્ટગંધ માલકાંગણી તથા વિદ્યા વામિથી લખી ખવરાવે તો વિદ્યા ચડે તથા કાલિચ વદને જિલાથી લિખિજૈ વિદ્યા ચડે સત્યમ્ |
| IBમાં
बुद्धिवल
Ep
આ યંત્રને ચાંદીની થાળીમાં કે તાંબાની અથવા કાષ્ટની તાસકમાં અષ્ટગંધથી, કેસરથી અથવા
રક્તચંદનથી ૭ વાર કે ૯ વાર રવિ અથવા મંગલવારથી ૪૧ દિવસ કે ૨૧ દિવસ સુધી ધૂપ કરવો. (ખાડો પડવો ન જોઈએ) અકલકરો મંત્રીને ખવરાવે તો વિદ્યા ચઢે બુદ્ધિ પ્રબલ થાય અને તોતડાપણું મટે.
अनुभूतसिद्धसरस्वतीयन्त्रम्
७४ल
લ.
.
૬. આ સરસ્વતી યંત્રને શુદ્ધ
આ ૨૮ દિવસે સફેદ ક ભોજપત્ર પર સફેદ-ચંદન-કપૂર -મણશિલા-ગજ કેસરથી મિશ્રિત શાહી બનાવી કંદપુષ્પની દાંડી (સળી)ની રાત્રીના અંતિમ પ્રહરમાં લખવો.
પૂજનમાં સફેદચંદન, સફેદપુષ્પ, ધૂપ-દીપ, અંગરાગ, સફેદવસ્ત્ર અને ગાયના દૂધની ખીર ને ખાઓની મિઠાઈ રાખી યંત્ર પૂજન કરવું. ( યંત્ર પૂજન કરીને ઘી અને સાકલાનો હોમ કરવો. ઓં વીજ થી ૫૧ વાર ૫૧ દિવસ સુધી આહૂતિ દેવી. છેલ્લે દિવસે સાધાર્મિક દંપતીને ભોજન કરાવી યંત્રને ધારણ કરવું. આ યંત્ર અત્યધિક ચમત્કારી પ્રભાવપૂર્ણ છે. જડ વ્યક્તિ પણ વિદ્વાન - બુદ્ધિમાન થાય, વાણીસિદ્ધિ વિદ્યા - જ્ઞાન - યશની પ્રાપ્તિ થાય. તથા આધ્યાત્મિક ઉન્નતિને માટે પણ પ્રયોગ કરી શકાય છે. જ '