________________
13
.....૩
તુજથી પંડિત પામ્યા કંઠ શુદ્ધિ સહસા (૨) યશસ્વી શિશુને કરતાં (૨) સદા હસિતમુખા
જય વાગીશ્વરી માતા જ્ઞાનધાનદાયિની શુદ્ધ બ્રહ્મ કૃપા (૨) અગણિત ગુણદાયિની (૨) વિશ્લે છો અનૂપા
એ જ જય વાગીશ્વરી માતા ઉર્ધ્વગામિની માં તુ ઉર્ધ્વ લઈ લે જે (૨) જન્મમરણને ટાળી (૨) આત્મિક સુખ દે જે
જય વાગીશ્વરી માતા રત્નમયી ! મેં રૂપા સદા ય બ્રહ્મ પ્રિયા (૨), કર કમલે વીણાથી (૨) શોભો જ્ઞાન પ્રિયા
ન જય વાગીશ્વરી માતા દોષો સહુના દહતાં દેહતાં અક્ષય સુખ આપો (૨) - સાધક ઈચ્છિત અર્પે (૨) શિશુ ઉરને તર્પો
- જય વાગીશ્વરી માતા ..... ૭ હા પછી નીચેની સ્તુતિ ફરી બોલવી. (1ી તારા તેજ અને પ્રભા નીરખવા જે ગૂઢના ગૂઢ જે,
શ્રદ્ધાભક્તિતણા સ્વરૂપ જાજવા ના માનવો જે કળે | - તારુ દર્શનમાત્ર ગાત્રખીલવે એવી અમોને કળા,
સબુદ્ધિ સુખશાંતિ દઈ સરળતા સ્નેહે સિધાવોસદા // પછી અંજલી જોડી ક્ષમાપના માંગવી.
ॐ आह्वानं नैव जानामि न जानामि विसर्जनं । पूजाविधिं न जानामि प्रसीद परमेश्वरि ! ||१|| ॐ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत्कृतम् ।
तत् सर्वं कृपया देवि ! क्षमस्व परमेश्वरि ||२|| આ બંને શ્લોકો બોલી વિર્સજનમુદ્રાથી ૐ સરસ્વતિ! માવતિ! પુનરામનાય સ્વસ્થાને છ છ સ્વાદા ૩ વાર બોલી વિસર્જન કરવું. પછી કોઈ પણ એક મંત્ર પ્રભાવ પાઠ/સ્તોત્ર બોલવું.