________________
સરસ્વતી મંત્ર પ્રદાન વિધિ :- માસરસ્વતી શ્રુતદેવીની છબી સામે સ્તુતિ કરી. ઈરિયા. કરી ખમ. દઈ ઈચ્છા, સંદિસહભગવદ્ શ્રુતદેવતા આરાધનાથે કાઉં. કરું ? ઈચ્છ, શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉં. વંદણવત્તિયાએ. અન્નત્ય નવકારનો કાઉસગ્ગ. પારી નીચેની થાય બોલવી.
सुयदेवया भगवई नाणावरणीय कम्मसंघायं ।
तेसिं खवेउ सययं जेसिं सुयसायरे भत्ती ||१|| पछी खमां. दे. પછી પ્રાણાયામની વિધિ આ રીતે કરવી. (૧) સ્વસ્થ બની જમણી નાસિકા દબાવી ડાબેથી શ્વાસ ધીરે ધીરે કાઢવો. અને
શ્વાસ કાઢતાં “SIન્મ વત્તવાયું વિસર્નયામિ' એમ બોલવું. (૨) પછી ડાબી નાસિકા દબાવી જમણા નસકોરેથી ધીરે ધીરે શ્વાસ કાઢવો અને
શ્વાસ કાઢતા “ષાત્મ વMાવાયું વિસર્નયામ” એમ બોલવું.
વિચારવું. (૩) તે પછી શાંત બની સમતા રાખી જમણી નાસિકાને દાબી રાખી ડાબા
નસકોરેથી શ્વાસ લેવો અને લેતી વખતે સત્તા-વરું શુત્તિવાયું ગાગૃનિ ગાથારામ એમ બોલવું. અને ઊંડા શ્વાસ લઈ સ્થિર કરી નીચેનો મંત્ર (ઈષ્ટજાપ મંત્રો ધારણ કરવો.
$ $ વર્જી ક્રૂ શ્રી રવ ર હું નમ: | પછી ત્રણ વાર ઉચ્ચાર કરી મોટેથી બોલવું. અને રોજ ૧ માળા ગણવી. - જાપપૂર્ણ થયા બાદ નીચેની સ્તુતિ ૩ વાર બોલવી. છે “જે દેજે અબુધ શિશુને તું જ સબુદ્ધિ દે છે,
રહેજે રહેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રહેજે.” પછી આરતી ઉતારવી.
સરસ્વતી દેવીની આરતી. જય વાગીશ્વરી માતા જય જય જનની માતા પદ્માસની ! ભવતારિણિ ! અનુપમ રસ દાતા
જય વાગીશ્વરી માતા ...... ૧ હંસવાહિની જલવિહારિણી અલિપ્ત કમલ સમી (૨) ઈન્દ્રાદિ કિન્નરને (૨) સદા તું હૃદયે ગમી
છે જય વાગીશ્વરી માતા..
"
જય વાગીશ્વરી માતા - ૧
)