________________
જગ્યા છે જણસ વસ્ત મરે છે હાથ પગ રસ્તે ગાલ સાત શ્રી અમલનેરે જવું
૨૦ અમલનેર, દેરાસર તથા ધર્મશાળા, જનશાળા, છે જશ વસ્ત સર્વ મને છે અહીંથી પગ રસ્તે ગાળ બે સીરસાવા જવું. ' .
મીસાલા, કે ઠેરાશર તથા ઉતરવાની જગ્યા છે જશ મલે છે અહીંથી પગ રસ્તે સીરપુર વધારી જવું. ' . . - - ૨૩ રીસર-વધારી, *
દેરાસર તથા ઉતરવાની જગ્યા છે અહીથી પાછા સીરસાલા માવવું, ત્યાંથી પગ રસતે જાઉ ત્રણ તિરસ જવું. - - - ૩ તસ
: - હાલ થોડા વખતપર પ્રતિમાજી નીકળેલાં છે તે પણ લખo બેસાડેલા છે અહીંથી પગ રતે નાહ સાત બાદરપુર જવું.
- ૨૪ ભાદરપુર દેરાસર તથા ઉતરવાની જગ્યા છે અહીથી પગ રસ્તે શ્રી ધરણગામ જવું.
૨૫ ધરણગામ, દેરાશર તથા ઉતરવાની જગ્યા છે જયશ મળે છેઅહીંથી પગ રસ્તે શ્રી પાર જવું. અગર રેલ મારગે જલગામ જવાય છે. - - ૨૬ પાચોરા
: દેરાસર તથા ધર્મશાળા છે. જણસ સી મળે છે હમણા ભજન શ્વેતાંબર મેગેઝીગ” માસીક અત્રેથી પ્રસિદ્ધ થાય છે. યતિ બાલચંદજી કેવળચંદજી ખામગામવાલાનું દવાખાનું છે વેપારીઓ સારી સંખ્યામાં