SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ( o) ૧૩૯૫ પુના મોટા દેરાસર ૪ તથા ઘર દેરાસર ૨ મળી છ દેરાસર તથા ધરમશાળા છે, સરવ જણસ ભાવ મળે છે. અહીંથી રેલ મારગે ૨૧ ભાઈલ તલેગામ જવું. ભાડુ રૂ. ૭-૩-૬, . ૧૩૬ તલેગામ, દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે, અહીંથી રેલ મારગે પાછું સદરન મરેઠા રેલ મારગે ૧૨૬ માઈલ મસુર જવું. ભાડું રૂ. ૧-૬ ૧૩૭ મસુર દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી ૧૧ માઇલ રેલ મારગે કરાડ જવું. ભાડું રૂ. ૭-૨-૦. ૧૩૯૮ કરાહ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી રેલ મારગે ૨૮ માઈલ તાસગામ જવું. ભાડું ૯-પ-૦ ૧૩૯૮ તારાગામ. * દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી રેલા મારગે પ૧ માઈલ હાટકાનાગલી સ્ટેશન જવું. ભાડું રૂ. ૭-૮-૧ હાટકાનાગલી સ્ટેશનથી પગ રસ્તે બે ગાઉ ઇચલકરનછ જવું. ૧૪૦૦ ઇચલકરનજી.. દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી પગ. રસ્તે પાંચ ગાઉ કુબેજ જવું. ૧૪૦૧ કુબેજ. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગ રસ્તે ઇચલકરનછ થઈ હટકાનાંગલી સ્ટેશન જવું. હાટકાનાગલી સ્ટેશનથી રેલ મારગે ૧૩ માઈલ લાપુર જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy