SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૭), સંવત ૧૩રર તથા એકેપર ૫૮ જણાય છે એ શવત જગ પ્રસિદ્ધ જગડશાના વખતના લાગે છે સબબ છે (૧૩૧૫) પનોતરે નામનો આખા કચ્છમાં મોટે દુકાળ પડે ત્યારે ઝગડુશાએ એ ગામ વાલા પાથી રાવટને લીધે ભદરિસર પિતાના સ્વાધીનમાં લીધું અને રાજા તથા પ્રજાને આખા મુલકને અન્ન અને વસ્ત્ર પુરા પાડ્યાં તો દરાનું વાર કરાવ્યું જેથી ઝગડુશાના દેરાના નામે લખાએ છે, હાલ પાવએ તે દેરાસરને પૂરતી જમીન લઇ માટે ગઢ બનાવ્યું છે. તે રાની મરામત કરી છે, અને ફાગણમાશમાં મેળો ભરાય છે, ત્યારે કચ્છનું આવકનો મોટો ભાગ જાત્રાએ જાએ છે, મેટી ધર્મશાળાઓ છે, જણશ વસ્ત મને છે, અહીંથી ગામ શ્રી મેખા જવું. ૧૦૨૫ મોખા, આ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામશ્રી સામાધોધા જવું, - ૧૦૨૬ સામા ધોધા. દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીં ગામશ્રી ભુવડ જવું. ૧૦ર૭ ભુવડ, દેરાશર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી ધમડકું જવું. ૧૯૨૮ ધમડકું. રેરાશર૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામશ્રી વજાસર જવું. - ૧૦૨૯ વીજસર, દેરાશર ૧ અરણ છે, ધરમશાળા છે, પ્રતીષ્ઠા થઈ નથી અહીતો ગામની વેધ જવું. ૧૦૩૦ વાધ રાશરે ૧ છરણ તથા ધરમશાળા છે. અહીં પ્રતીમાજી શિવત
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy