________________ (6.1) કેવળદર્શનની સમજ 295. યા ન પણ પોસાય છતાં “હું કંઈ જ કરતો નથી” એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન. કેવું અજાયબીવાળું વાક્ય ! નિરંતર ખ્યાલ રહેવો જોઈએ. અને તે એય પહેલું અમે આપીએ જ છીએ બધાને. પ્રશ્નકર્તા: “કંઈ જ કરતો નથી' એ ભાવ નિરંતર રહે તો કેવળદર્શન થાય ? દાદાશ્રી : હા, કારણ કે તીર્થકરો વર્તનને જોતા નથી, તીર્થકરો ભાવસત્તાને જુએ છે. એટલે આપણને તીર્થકરોનું માન્ય છે, ને લોકોનું આપણે ક્યાં માન્ય કરીએ ?