________________
ધ્યાનની ભાવના
ધ્યાનમાં પ્રવેશ કરવા માટે ભાવના એ દ્વાર છે. અને ધ્યાનમાંથી નિવૃત્ત થયા પછી બહાર નીકળવાનું પણ એજ દ્વાર છે. ધ્યાન નિશ્ચલ અધ્યવસાયરૂપ છે. ભાવના ચિ'તન સ્વરૂપ છે.
61
“ ઉત્તમ ભાવના ભાવતાં જીવ યાવત કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. ” અને “ યાદી માત્રના ચય, દ્ધિમર્થાત સાદી ’” ઈત્યાદિ વાકયા ખૂબ જ મનનીય છે, છદ્મસ્થદશામાં ધ્યાનાવસ્થામાં સદાકાળ ટકી શકાતું નથી, તેથી ભાવનાની આવશ્યકતા રહે છે. હૃદય શુભ ભાવનાથી ભાવિત ન હોય તા દુર્ધ્યાનરૂપી પિશાચ તેને અનેક રીતે છળી જાય છે અને ક્ષણવારમાં દુષ્કૃતના ઉંડા ખાડામાં ધકેલી દે છે. આથી ધર્માંતત્ત્વના ટૂકે! સાર એ છે કે-સદા શુમ ભાવનામાં રમણતા કર્યા કરવી.
ધર્મના દરેક અનુષ્ઠાનને ભાવનાને વિષય બનાવી શકાય છે. ભાવના વિનાનું અનુષ્ઠાન એટલે લુણુ વિનાનું ભાજન. તેવા અનુષ્ઠાનથી અનુષ્ઠાન કરવા છતાં તેના અનુઅ'ધ પડી શકે નહિ....! અને ભાવનાપૂર્વક મનુષ્ઠાન એટલે