________________
૪૨
માતા-પિતાના ઉપકાર કંઈક માહગર્ભિત પણ સ`ભવે છે. શ્રી અરિહંત પરમાત્માના ઉપકાર નિર્મળ જ્ઞાન પૂર્વકના છે. માતા-પિતાના ઉપકાર તા પુત્રની પ્રાપ્તિ થયા પછી શરૂ થાય છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્માના ઉપકાર તા આપણે। જીવ નિગેાદની નિષ્કૃષ્ટ અવસ્થામાં હતા ત્યારે પણ ચાલુ હતા.
**
અરિહંત પરમાત્મારૂપી માતા-પિતાએ આપણને પ્રથમ યાદ કર્યાં હતા. અરે યાદ તા શુ પણ “ વિ જીવ કરૂ' શાસનરસી ” એ ભાવનાને ઉત્કૃષ્ટ રસપૂર્વક ભાવી આપણું પરમ હિત ઇચ્છયુ હતું. તે વખતે આપણે ક સત્તાની નિબિડ એડીથી જકડાયેલા હતા. ત્યારે સૌ પ્રથમ તેમણે આપણા માટે આપણા બંધનમાંથી મુક્તિ ઇચ્છી હતી. માત્ર ઇચ્છી હતી એટલું જ નહિં પણ તે માટે સતત પુરુષા પણ કર્યો હતા. એના પ્રભાવે આપણે અનાદિ નિગેદના બધીખાનામાંથી મુક્ત થઈ વ્યવહાર રાશિમાં આવ્યા છીએ. અને ત્યારપછી પણ આટલી ઉચી ભૂમિકા પ્રાપ્ત કરી, આજે આપણે અરિહંત પરમાત્માને યાદ કરતાં હાઇશુ તા તેમાં પણ મુખ્ય ફાળા તેમના છે. આપણે તેમને યાદ કરી શકીએ તેવી સકણ અવસ્થામાં આપણે મૂકાયા છીએ, તેમાં આપણા જ પુરુષાથૅ કારણ નથી. પણ તેમાં મુખ્ય પુરુષાથ એમના છે. અજાણતાં પણ તેમની આજ્ઞાના પાલનના ચૈાગે જ જીવ નીચલી અવસ્થામાંથી ઉપરની અવસ્થામાં આવી શકે છે. એ રીતે આપણે ઉચે આવ્યા તેમાં મુખ્ય