________________
પપ૭ ૪ ગરૂપ મહારાગને નાશ કરનાશ. ૫ કે રૂપ અરિનને બુઝાવનારા. ૬ સર્વ દોષનાં અવય ઔષધ.
૭ અનંત કેવળજ્ઞાન વડે સર્વ વસ્તુઓના પરમાર્થને જાણુનાશ.
૮ દુસ્ત૨ ભવસમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા માટે અચિન્ય સામર્થ્યવાળા.
૯ લોકપુરુષના મહતકમણિ. ૧૦ ત્રણે લેકના પરમગુરુ, ૧૧ ત્રણે લોક વડે નમન કરાએલા. ૧૨ ત્રણે લોકને તારનાર માતામ્યવાળા. ૧૩ જીના ઉપકારમાં તત્પર. ૧૪ વિશ્વોપકારક ધમને કહેતા. ૧૫ લોકનાં સર્વ પાપોને નાશ કરતા. ૧૬ જીવોને માટે સર્વ સંપત્તિએનાં મૂળ કારણ. ૧૭ સર્વ લક્ષણથી સંપન્ન. ૧૮ સર્વોત્તમ પુણ્યાનુબંધી પુણ્યથી નિર્મિત દેહવાળા. ૧૯ જીના મોક્ષનું પરમ સાધન. ૨૦ પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા, ૨૧ જન્મ, જરા, રોગ, વગેરેથી રહિત.
૨૨ સિદ્ધ હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં હેલા.