SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પલ પ્રકારના ધમમાં એ રીતની વ્યવસ્થા શ્રી તીથ રહેવાએ ગેાઠવેલી છે અને તે વ્યવસ્થાથી તે ભાવ સ્થિર રહે છે. સમગ્ર વિશ્વવિષયક હિતચિન્તાના એ ભાવ દશ પ્રકારનો ભ્રમના આંશિક કે પરિપૂર્ણ પાલન વડે સ્થિર રહેતા હૈાવાથી, એ ધમને લીધે જ સમગ્ર વિશ્વની વ્યવસ્થા એક પણ નિયમને માધ પહોંચ્યા સિવાય ચાલી રહી છે. શ્રી તીથકર પરમાત્માના આત્મા, શ્રી ગણધર ભગવતાના આત્મા, શ્રી આચાય, ઉપાધ્યાય અને સાધુ ભગવતે!ના આત્મા, સર્વ પ્રાણીવિષયક હિતચિન્તાના ભાવથી ભરેલા છે; અને એ ભાવની રક્ષા ખાતર સતત દશ પ્રકારના ચારિત્રધમ નું તેઓ પાલન કરી, -કરાવી રહ્યા છે. તેથી તે ભાવ સમગ્ર વિશ્વમાં સતત વ્યાપેલા રહે છે; અને એ ભાવના પ્રભાવ વડે જ વિશ્વમાં સર્વ કાંઇ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આ હકીકત શાસ્ત્રમાં વારવાર ઉપદેશી છે. દશ પ્રકારના ચારિત્રયમ ત્યાં જ હાય છે અને ત્યાં જ ટકે છે, કે જ્યાં સર્વ સત્ત્વવિષયક હિતચિન્તા રૂપ વિશુદ્ધ આત્મપરિણામ હયાતિ ધરાવતા હોય અથવા તે પરિણામ પ્રાપ્ત કરવાની અભિલાષા ચિત્તમાં વતતી હોય. સવ સવિષયક હિતચિન્તાના સાચા અમૃત પરિણામમાં દશ પ્રકારના ચારિત્રધમ અર્થાત્ સાધુધમ અને સાધુધમ પ્રાપ્ત કરવાની અભિલાષારૂપ ‘શ્રાવકધમ' 'તગત રહેલા છે, એમ માનવું જોઈએ. સકૅલ સત્ત્વવિષયક હિતચિન્તાના પરિણામ એ જ ભાવધ છે અને એ ધમમાં જ વિશ્વના
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy