SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સામગ્રી જોઇએ તેટલી તમામ સામગ્રી સમવસરણુસ્થ પ્રભુનાં રૂપમાં તથા અષ્ટપ્રાતિહા યુક્ત જિનપ્રતિમામાં સુદર રીતે સગ્રહીત થયેલી છે, તેથી તેમાં મન પ્રાયઃ સરળતાથી લીન થઈ શકે છે. પણ એવી સામગ્રી જેને ઉપલબ્ધ ન હોય તે આત્મા પ્રતિહાય રહિત કેવળ પ્રતિમાનું પણ ધ્યાન કરી શકે છે. સમવસરણુસ્થ શ્રી જિનેશ્વર ભગવતના રૂપનું કે શ્રી જિનમૂર્તિનું ધ્યાન કેવી રીતે કરવું તે જાણવા માટે ચાગશાસ્ત્રના નવમા પ્રકાશ અનુભવી ગુરુ પાસે ખરાખર સમજી-વિચારી લેવા જોઈએ. તેમાં જે રીતે સુદર પદ્ધતિસર દયાન કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે, તે રીતે અભ્યાસ કેળવવા જોઇએ. શકયતા હોય તે તે આખું પ્રકરણ ( નવમા પ્રકાશ સપૂર્ણ ) કઠસ્થ કરી તેના નિત્ય સ્વાધ્યાય કરી તે આખા પ્રકરણને પાતાના નામની જેમ આત્મસાત્ મનાવી લેવા જોઈએ. અનુપ્રેક્ષા પૂર્વક વારવારના પરાવર્તન પછી એવા સમય પણ આવે છે કે એના પાઠ કરતાં કરતાં પણ આત્મા સમાધિરસમાં ઝીલવા માંડે છે. પ્રાર’ભમાં કાઈ પવિત્ર તી ભૂમિમાં જઈ અને તેમાં પશુ સુંદર લક્ષણવંત ભવ્ય પ્રાચીન ખિ`ખની સન્મુખ નિરુપાધિક જીવનવાળા બની વિષય-કષાયથી દૂર રહેવા પૂર્ણાંક શકયતા હોય તેા અનુભવી ગુરુની નિશ્રામાં રહી સ્થિરતાપૂર્વક ધ્યાનના અભ્યાસ કરવા જોઈએ. આ એક અનુભવસિદ્ધ હકીકત છે, કે— ઉત્તમ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy