SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ te સામાન્ય રીતે મનુષ્યનું ચિત્ત હમેશા રજોગુણ અને તમાર્ગુણુથી ઘેરાયેલુ' હાય છે. તેમાં રોગુણ ચિત્તને ચ'ચળ મનાવે છે અને તમાગુણુ ચિત્તને પ્રમાદી બનાવે છે. આવા ચંચળ અને પ્રમાદ્રી ચિત્તમાં શુભયાન પ્રવેશી શકતું નથી. ઉચિત અનુષ્ઠાન કરવાથી જ અંતઃકરણમાંથી તમેાગુણુ અને રજોગુણની માત્રા મઢ પડે છે અને સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે, આ સત્ત્વ ગુણની વૃદ્ધિ થવાથી ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે છે કે જે પ્રસન્નતા ધ્યાનમાર્ગમાં આગળ વધવા માટે—યાનમાને પુષ્ટ કરવા માટે રસાયણનું કામ કરે છે. ચિત્તની પ્રસન્નતાને યાનના પ્રાણ પણુ કહી શકાય. ધ્યાન માટે ચિત્તની પ્રસન્નતા અનિવાર્યું છે. ધ્યાન માટે ચિત્તની પ્રસન્નતા અનિવાય છે. જે પરમતત્ત્વાની સાથે આપણે મીલન કરવું છે, તે મીલન આપણું ચિત્ત પ્રસન્ન હોય તેા જ થઈ શકે છે. કારણ કે પરમતત્ત્વ પાતે પ્રસન્નતાની પરાકાષ્ટાએ પહોંચેલા હોય છે. તેમની સાથે સજાતીયપણાના સ’બધથી જ મીલન થઈ શકે. તે માટે સાધકમાં પણ પ્રસન્નતાની માત્રા આછે-વત્તે અંશે પશુ પ્રગટ થયેલી હાવી જોઈએ. અને એટલા માટે જ “તેવા મૂત્વા રેવ યનેર્ ” અને “ સિદ્ધસ્ય ચઃ સ્વમાવ: સ્થાત, સૈવ સાપયેગ્યતા ।'' અર્થાત્ સિદ્ધમાં જે સ્વાભાવિક ગુણ હાય તેની ચાગ્યતા સાધકમાં હાવી જોઇએ એમ કહેવામાં આવ્યુ છે. ,,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy