________________
ઉકે
વાની છે. પહેલી મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે, બીજી મધ્ય દ્વારમાં પ્રવેશતી વખતે અને ત્રીજી ચૈત્યવંદન કરતી વખતે
૨-ત્રણ પ્રદક્ષિણા, ભગવંતના ગભારાની ચારે બાજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું, ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે.
૩-ત્રણ પ્રણામ, શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરે.
૪-ત્રણ પૂજા, (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નવે. ઘદિ વડે અગ્રપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા.
પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું, (૧) પિંડસ્થ–પ્રભુની જન્મ-અવસ્થા, રાજય-અવસ્થા અને શ્રમણ-અવસ્થાને વિચારવી, (૨) પદસ્થ–પ્રભુની કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકરઅવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીત-પ્રભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી.
૬-ત્રણ દિશાએ જોવાનું વર્જવું, પ્રભુની સન્મુખ દિશાને છોડી ઊંચે, નીચે અને તીઠુ અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરે.
૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું, પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર ખંજવી.
૮-ત્રણ આલંબન, (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ અને બેલતી વખતે તેમાં જ