SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઉકે વાની છે. પહેલી મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે, બીજી મધ્ય દ્વારમાં પ્રવેશતી વખતે અને ત્રીજી ચૈત્યવંદન કરતી વખતે ૨-ત્રણ પ્રદક્ષિણા, ભગવંતના ગભારાની ચારે બાજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું, ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે. ૩-ત્રણ પ્રણામ, શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરે. ૪-ત્રણ પૂજા, (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નવે. ઘદિ વડે અગ્રપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા. પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું, (૧) પિંડસ્થ–પ્રભુની જન્મ-અવસ્થા, રાજય-અવસ્થા અને શ્રમણ-અવસ્થાને વિચારવી, (૨) પદસ્થ–પ્રભુની કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકરઅવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીત-પ્રભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી. ૬-ત્રણ દિશાએ જોવાનું વર્જવું, પ્રભુની સન્મુખ દિશાને છોડી ઊંચે, નીચે અને તીઠુ અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરે. ૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું, પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર ખંજવી. ૮-ત્રણ આલંબન, (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ અને બેલતી વખતે તેમાં જ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy