SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ભવ્ય જીવાને સદાકાળ મળતી રહે એવી શુભ ભાવનાને વ્યક્ત કરતી અંતિમ ગાથાને કહીને પ્રાના સૂત્રની સમાપ્તિ કરવામાં આવે છે. सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥ ५ ॥ સવ' મ’ગલેાનું માંગલ્ય, સર્વ કલ્યાણાનું કારણ તથા સર્વ ધર્મમાં પ્રધાન, એવું શ્રી જૈનશાસન ( ત્રિકાળ અને ત્રિલેાકમાં) વિજયવ'ત છે. વિશ્વમાં જેટલાં દ્રવ્ય અને ભાવ મગળા છે, તે સવ મોંગલાનું માંગલ્ય શ્રી જૈનશાસનમાં રહેલુ છે. જેનાથી હિત સધાય તે મંગળ. હિત ધર્મોથી જ સધાય છે. હિત સાધનારા ધમ તેને જ કહેવાય કે જે અહિતનાં મૂળરૂપ ભવ અને કર્માંના ક્ષયનું સાધન મને, ક્રમ અને ભવને ન ગાળી આપે તે ધર્મ પણ મગળ સ્વરૂપ ન ગણાય. કર્મ ક્ષય કે ભવક્ષય વિના જીવનું વાસ્તવિક કે હમેશનું હિત સાધી શકાતું નથી. હિત સર્વ જીવાને ઈષ્ટ છે. ઈષ્ટ પદાર્થોને સૌ કાઇ મ‘ગળરૂપ માને છે. જૈનશાસન સવ ઈષ્ટનું સાધક છે, તેથી સવ મ'ગલેાનું માંગલ્ય છે, એમ કહેવુ' સવ થા સત્ય છે. હિતને સાધી આપનાર સર્વ માંગલિક ધર્મોનુ નિરવદ્ય નિધાન શ્રી જૈનશાસન છે. શ્રી જૈનશાસન એ અત્યંત અનવદ્ય ચરણુ-કરણ સ્વરૂપ ધર્મોની ખાણ છે, તથા એ ધર્મને અખડિત આરાધનારા વિશ્વના સર્વશ્રેષ્ઠ સદ્ગુ રુષનું આશ્રયધામ છે. પુણ્યના જ એક વ્યાપાર કરનારા
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy