SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ लोग-विरुद्धच्चाओ, गुरुजण- पूआ परस्थकरणं च; सुहगुरु-जोगो तव्वयण-सेवणा आभव-मखंडा ॥२॥ વાનિ નિચાળ ઘંઘળે વીરા તુ સમ, तहषि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ॥३॥ दुक्खक्खओ कम्मक्खओं, समाहि-मरणं च बोहिलाभो अ; संपजउ मह एअं, तुह नाह! पणामकरणेणं ॥४॥ સર્વ-મંત્ર-માંડ્યું, સર્વ-જન્ચા-જાળમ્; प्रधानं सर्व-धर्माणां, जैन जयति शासनम् _ . પ્રણિધાન સૂત્રને અર્થહે વીતરાગ પ્રભુ! હે જગશુરુ! તમે જયવંત વર્તે. હે ભગવન્! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટે, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને ઈષ્ટ ફલની સિદ્ધિ થાઓ. (૧) હે પ્રભુ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન લોકનિંદા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ. ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરો આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદગુરુને યોગ સાંપડજે, તથા તેમનાં વચને પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજે. (૨)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy