SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ #fમ માં કાયોત્સર્ગ કરું છું–કાયાનો ઉત્સ ગર એટલે ત્યાગ. કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી મૌન ધારણ કરવારૂપ અને મનથી શુભ ધ્યાન કરવારૂપ ક્રિયાને છોડીને અન્ય ક્રિયાને ( શ્વાસોશ્વાસ લેવા મુકવાદિ સૂમક્રિયાઓની છૂટ રાખીને) પરિહાર-ત્યાગ કરે તે. વંળવત્તિયા -વન્દનનિમિત્તે-વન્દન એટલે મન-વચનકાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ-કાયોત્સર્ગથી જ મને વદનનું ફળ મળે એ માટે; એમ સર્વત્ર સમજી લેવું. - કૂળવત્તિયાણ-પૂજન નિમિત્ત-પૂજન એટલે સુધી પુની માલા ઈત્યાદિથી અભ્યર્ચન. સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરનાં ચને યથાગ્ય વન્દના નિરન્તર કરે જ છે. તે પણ અધિક અધિક કરવાને ભાવ પ્રદર્શિત કરવા માટે કાત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે શક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કમનિજ સધાય છે. સારવત્તિયા--સત્કાર નિમિત્તે. સત્કાર એટલે પ્રવર વસ્ત્ર અલંકારાદિ વડે અભ્યર્ચન. પૂજન અને સત્કારની પ્રાર્થના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ કેવળ “કરવા માટે છે કિન્તુ “કરાવવા અને “અનુમેદવા” માટે નથી. “જિનપૂજા કરવી જોઈએ લકમીને વ્યય કરવાનું એથી ગુલાતર કોઈ સ્થાન નથી.” ઈત્યાદિ ઉપદેશ આપવા વડે ભગવાનની પૂજા અને સંસ્કાર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy