SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ શુશ્રુષા કરવી જોઇએ, દુન પુરુષાની સેાખત છે!ડવી જોઇએ, આજ્ઞા પ્રધાન બનવું જોઇએ, પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાને આદરવી જોઇએ, સાધુસેવા વડે ધ રૂપી શરીરને પુષ્ટ કરવું જોઇએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રવર્ત્તવુ જોઇએ, અવિરુદ્ધ ચેાગેામાં યત્ન કરવા જોઇએ, વિસ્રોતસિકા-ચિત્તની વિપરીત ગતિને ઓળખવી જોઇએ અને રાકવી જાઇએ. એ રીતે કરવાથી સાપક્રમ કર્મના નાશ થાય છે તથા નિરુપક્રમ ક્રના અનુબન્ધના વિચ્છેદ થાય છે. 22 ધર્મનાંચાળ-ધર્મના નાયક. અધિકૃત ચારિત્રધર્માંના સ્વામી (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચારરહિત પાલન કરવાથી તથા ચેાગ્યને ઉચિત રીતે દાન કરવાથી ભગવાન ધને વશ કરનારા છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હાવાથી ધર્મના ઉત્કષને પ્રાપ્ત કરનારા છે. (૩) ધતું સર્વોત્કૃષ્ટ ફળ જે તીથ ક૫૬, તેને ભાગવનાર હાવાથી પ્રકૃષ્ટ ફળના ભાક્તા છે. (૪) અવન્ધ્ય પુણ્યમીજના ચેાગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણેાના ચેાગે ભગવાન ધર્મના નાયક છે. ધને વશ કરવાથી `તેના ઉત્ખને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ક્લને ભાગવટો કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી, ભગવાન ધર્મના સ્વામી છે. ૧ અર્જુનબન્ધકપણું. ૨ અતિચારરહિતપણે ૩ અનિવત ક પણેલપ્રાપ્તિપર્યંત અનુપરમપણે-નિહ અટકવાપણું.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy