SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ હંતi ” એ પદે વડે ઈચ્છાગનું અભિધાન થાય છે. “મો નિખાને નિરામયાળ એ પદો વડે શાસ્ત્રનું અને इकोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारि वा ।।१।। એ વચન વડે સામવેગનું પ્રતિપાદન થાય છે. અરિહંતાળ -- અહ તેને અતિશયવાળી પૂજાને યોગ્ય હોય તે અહત છેઅહંતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે. अरिहननात् रजोहननात् रहस्याऽभावात् वा अर्हन्तः । એ રીતે પણ “અહંત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મહાદિ કર્મબંધના હેતુએ છે, માટે દુશમનભૂત છે, તેને હણનારા, ઘાતિક આમાના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે રજ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણું અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કઈ પણ ગુપ્ત નથી તેવા. અથવા “અરજોઃ ” હ” એટલે એકાત સ્થાન અને અત” એટલે ગિરિગુફાદિનો મધ્ય ભાગ. સર્વવેદી હોવાથી જેમને કાંઈ પ્રચ્છન્ન નથી, અથવા “રહણઃ જાણ્ય, અસ્થ: ” ક્ષીણ રાગી હોવાથી કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનાર અથવા રાગદ્વેષના હેતુભૂત પલાઈને સંપર્ક થયા છતાં વીતરાગતાદિ વ-વભાવને નહિ તજનાશ, અથવા રિહંતાળ !”
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy