________________
૧ તરણી-ઢાડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તારનારી, પુણ્યરૂપી અંકુરાના પ્રાહ માટે ધરણી, વ્યામાહને વિષ્ણુસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરા· જની) મનહર મૂત્તિ કાની પ્રીતિને માટે ન થાય? (૩૨)
नेत्रे साम्यसुधार सेकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहति लसत्संसर्गशून्यौ करौ । अङ्क प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकं, तद्देवो भुवने त्वमेव भवसि श्रो वीतरागो ध्रुवम् ||३३||
હૈ જિનરાજ ! આપના બે નેત્રા સમતારૂપી સુધારસ– વડે અદ્વિતીય મનાહર છે. આપનું મુખ નિર'તર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્રસમૂહના સ`સગ થી શૂન્ય છે તથા આપના અંક-ખાળા રાગથી મનેાહર એવી વચ્ચેના સ'બન્ધથી વિશેષે કરીને યુ-રહિત છે, તે કારણે હે દેવ ! આપ જ આ જગતમાં ખરેખર-નિશ્ચે વીતરાગ છે. (૩૩)
पाताले यानि बिम्बानि यानि बिम्बानि भूतले । स्वर्गेऽपि यानि विम्बानि तानि वन्दे निरन्तरम् ||३४||
પાતાલ-લાકને વિષે રહેતાં,
ભૂતલને-વિષે રહેલાં અને
સ્વગ પ્લાકને વિષે રહેલાં
શ્રી જિનબિએને હુ નિરન્તર વંદન કરુ' છું. (૩૪)