________________
ચૈત્યવન્દન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયાગી માર્ગદર્શન.
શ્રી જૈનશાસનમાં પ્રણિધાનાદિ આશયેાથી વિશુદ્ધ એવા ચૈત્યવન્દનાદિ સઘળાય ધર્મોના વ્યાપાર, મહાસુખસ્વરૂપ માક્ષની સાથે આત્માને જોડનારા હાવાથી ‘ચૈઞ’ સ્વરૂપ મનાચે છે. તેમાં પણ ચૈત્યવદનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિના ઉપયોગ રાખવાથી વિશેષ કરીને ચાગ’ માની સાધના થાય છે. ચૈાગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન-મુદ્રાએા", વણુ -અક્ષર, અ-શવાસ્થ્ય, આલેખન-કાયાત્સદિ અને નિરાલખન-એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સ્મરણ ઈત્યાદિ ચાગના પાંચ પ્રકાર છે. એમાં પહેલા એ ક્રમ-ક્રિયા ચાઞ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર ભેદ છે. ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિયૈાગ અને સિદ્ધિયોગ, ચૈત્યવંદનાદિ ક્રિયાને વિષે સ્થાન, વણુ, અર્થ અને આલંબન વિગેરેતુ' વિભાવન–વારવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યા તુ' કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ માગવા અને સ્થાનાદિ ચાગેાના ઉપયેગ વિનાની ક્રિયાને શાસ્ત્રેમાં તુચ્છક્રિયા–દ્રવ્ય ક્રિયા તરીકે સમાધી છે. સ્થાનાયિગ રહિત પુરૂષને