SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ -શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સહવર્તિ પરિણામો, કેવલજ્ઞાન, કેવળદર્શન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત. ગંભીર-સૂમ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલાં અથવા આંતરિક ભાવથી રચાયેલાં. વિવિધવસંયુક્ત વિભિન્નઈદ અને અલંકારોના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સંગવાળાં. આશયવિશુદ્ધિજનક-ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનારાં. સંવેગપરાયણ-સંવેગ એટલે સંસારભય અથવા મોક્ષાભિલાષાની તત્પરતા જણાવનારા. પુણ્ય-પુણ્યબંધના કારણભૂત અથવા પવિત્ર-૧ પાપનિવેદનગતિ -રાગદ્વેષ અને મેહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમોદેલાં પાપોના નિવેદનથી ગતિ. પ્રણિધાનયુક્ત-ચિત્તની એકાગ્રતા અને ઉપગપૂર્વક. વિચિત્ર-બહુ પ્રકારના અર્થવાળાં. અખલિતાદિ ગુણેથી યુક્ત-આદિ શબ્દથી અમીલિત વિરામાદિથી સંયુક્ત, અવ્યત્યાગ્રંડિત-પુનરુક્તિ આદિ દે વિનાના. મહામતિગ્રથિત-મહાબુદ્ધિમાન પુરુષથી વિરચિત તોત્ર-સ્તુતિ વિશેષ વડે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી જોઈએ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy