SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલે પુરૂષ છ માસના ઉપવાસના ફલને પામે છે અને દ્વાર દેશે પહોંચેલ પુરૂષ સંવત્સર-બાર માસના ઉપવાસના ફલને પામે છે. (૧) વળી पयाहिणेण पावइ, वरिससयं फलं तओ जिणे महिए । पावइ वरिससहस्सं अणंतपुण्णं जिणे थुणिए ॥ २ ॥ પ્રદક્ષિણા દેવાથી સે વર્ષના ઉપવાસના ફલને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨) એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला, अणतं गीअवाईए ॥ २ ॥ શ્રી જિનેશ્વર પ્રભુના બિસ્મને પ્રમાર્જન કરતાં સો ગુણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy