________________
૧૧
માñત્રમાવના-સમ્યશનાદિ શ્રી જિનેાક્તમાર્ગના પ્રભાવને કરવા કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તા રવા-વધારવા.
પ્રવચનવત્તજીવમ્-પ્રવચન એટલે શ્રી અરિહંત પરમાત્માનું શાસન, તેમાં રહેલા શ્રુતધરા, ખાલમુનિઓ, તપસ્વી, નવદીક્ષિતા, ગ્લાન મુનિવર-આદિના સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરવા. ગ્રામિકા પ્રત્યે સ્નેહ રાખવા. શ્રુતાધ્યયન અને સંયમાનુષ્ઠાન કરનારને દ્રવ્યભાવ ઉભય પ્રકારે સહાય કરવી.
ઉપરીત ગુણા એક સાથે મળીને અથવા પૃથ-પૃથક્ જિન-નામ-કર્મ બન્યના હેતુ અને છે.