SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ માñત્રમાવના-સમ્યશનાદિ શ્રી જિનેાક્તમાર્ગના પ્રભાવને કરવા કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તા રવા-વધારવા. પ્રવચનવત્તજીવમ્-પ્રવચન એટલે શ્રી અરિહંત પરમાત્માનું શાસન, તેમાં રહેલા શ્રુતધરા, ખાલમુનિઓ, તપસ્વી, નવદીક્ષિતા, ગ્લાન મુનિવર-આદિના સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરવા. ગ્રામિકા પ્રત્યે સ્નેહ રાખવા. શ્રુતાધ્યયન અને સંયમાનુષ્ઠાન કરનારને દ્રવ્યભાવ ઉભય પ્રકારે સહાય કરવી. ઉપરીત ગુણા એક સાથે મળીને અથવા પૃથ-પૃથક્ જિન-નામ-કર્મ બન્યના હેતુ અને છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy