________________
શ્રી અરિહંત પરમાત્માની વાણીના ૩૫ અતિશ. (૧) સંસ્કારવતી (૨) ઉદાત્ત (૩) ઉપચાર–પરીત (૪) મેઘ-ગંભીર (૫) પ્રતિનાદ યુક્ત (૬) દક્ષિણ (૭) રાગ યુક્ત (૮) મહાઈ (૯) અધ્યાઘાત (૧૦) શિષ્ટ (11) અસંદેડકર (૧૨) અ ત્તર રહિત (૧૩) હદયંગમ (૧૪) સાકાંક્ષ (૧૫) ઉચિત (૧૬) તત્વનિષ્ઠ (૧૭) અપ્રકીર્ણ પ્રસૂતિ (૧૮) સ્વલાઘા-પરનિંદા રહિત (૧૯) અભિજાત્ય (ર૦) સ્નિગ્ધ મધુર (૨૧) પ્રશસ્ય (૨૨) અમર્મવેધિ (૨૩) ઉદાર
(૨૪) ધર્માર્થ સંબદ્ધ (૨૫) વિષયસ રહિત (૨૬) વિશ્વમાદિમુક્ત (૨૭) આશ્ચર્યકારી (૨૮અદભુત (૨૯) અતિ વિલંબિત નહિ (૩૦) અતિ વિચિત્ર (૩૧) વિશેષતાવાળી (૩૨) સવમુખ્યા (૩૩) વર્ણ પદાદિવિવિક્ત (૩૪) વિર છેદ રહિત (૩૫) ખેદ રહિત.
* પ્રથમ અહીં વાણીને પાંત્રીસ અતિશયોના નામ માત્ર જણાવવામાં આવે છે.