________________
૧૪૬
તથા અંતે ઇપ્સિતપુર પ્રાપ્તિ એ મુક્તિપુરી છે. એ નગરીમાં કઈ પણ પ્રકારના ફ્લેશ છે જ નહિ અને એકલું સુખ, સુખ અને સુખ જ છે.
તે સુખ અનુપમ, અનુત્તર, વિશુદ્ધ, સ્વાધીન, અને અવિનાશી--કઢી પણ ક્ષય ન પામે તેવું છે.
મનુષ્યભવરૂપી નગરથી માંડી મુક્તિનગરીની પ્રાપ્તિ સુધી વચ્ચે આવતા અંતરાયે અને અટવી એટલા મધા વિષમ છે કે સાવાહ વિના કે સાધિકાની સહાય વિના તે સઘળાના પાર પામી શકાય તેમ નથી.
તેથી મુક્તિનગરી પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનનુ આદરપૂર્વક અહનિ શ શરણુ કરવું' અત્યંત આવશ્યક છે.
તુ' ત્રિભુવન શિરતાજ.
શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શરતાજ; આજ હૈ। છાજે ૨ે ઠકુરાઇ, પ્રભુ તુજ પદ્મ તણીછ. દિવ્યધ્વનિ સુરફૂલ, ચામર ક્ષેત્ર અમૂલ આજ હેઃ રાજે રે ભામલ ગાજે દુંદુભિજી. અતિશય સહજના ચાર, કર્મી ખપ્યાથી અગ્યાર; આજ હૈ। કીધા રે એગણીસે સુરગણુ ભાસુરે જી. વાણી ગુણ પાંત્રીસ, પ્રાતિહારજ જગદીશ; આજ હૈ। રાજે રે ત્રાજે છાજે આશું જી. સિ’હાસન અશાક, મેટા માહે લેક, આજ હૈ। સ્વામી ૨ શિવગામી વાચક યશે છુખ્યેાજી,