SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ લક્ષ્મીનું દાન કરી. નાથ ! આપે શેાધેલી એ આત્મલક્ષ્મીનું મૂલ્ય હું શું કરી શકું ? પ્રભુ ! દેવતાઓએ સાગરમથન કરી રહ્ના મેળવ્યાં, તેમ આપે આત્મમથન કરી આત્મસમૃદ્ધિના મહાખજાના સમા ત્રણ મહારત્નાની શેાધ કરી. અન ́ત જ્ઞાન, અન`ત દર્શન અને અનંત ચારિત્ર એ આત્માની અખૂટ સપત્તિ છે. એ સ‘પત્તિને વરેલ આત્મા સ'સારની સમગ્ર ઉપાધિઓને તરી જાય છે. પ્રભુ! સ્વભાવે આ આત્મા અનંત જ્ઞાનના ધણી છે, અનત દનના માલિક છે અને અનત આનદના ભાક્તા છે. પણ પ્રભુ ! માહમાયાને વશ પડેલ આત્મા, મ`ત્રવશ ખનેલ માનવી જેમ પેાતાનું ભાન ભૂલી જાય તેમ પેાતાની અમૂલ્ય આત્મસપત્તિને ભૂલી બેઠા હતા, નાથ! આપે એને જાગૃત કર્યાં. પ્રભુ ! આપે શેાધેલ એ અમૂલ્ય રત્નત્રયીના કેવા પ્રભાવ છે! આંખ આગળના પાટા દૂર થાય અને માનવી જેમ પેાતાની આસપાસના પદાર્થો દેખી શકે તેમ અજ્ઞાનનાં આવરણા દૂર થતાં અન ́ત જ્ઞાનના ખળે આત્મા સંસારના સમસ્ત ભાવાને હસ્તામલકવત્ નિહાળવા લાગે, અન તદન પ્રગટ થાય કે આત્માના સમસ્ત સંશયેા કે સદેહા દૂર થઈ જાય અને આત્મા સત્ય શ્રદ્ધાની નિર્મળ સરિતામાં સ્નાન કરવા લાગે, કાઇ મહારાગીના રોગ દૂર થાય અને તેને જેમ શાતા વળે તેમ અનત ચારિત્ર્યના ઉદય થાય અને આત્માના કમ વ્યાધિ સર્વથા નાશ પામીને આત્માને અનંત આનંદના સાક્ષાત્કાર થવા લાગે. નાથ ! આ રત્નત્રયીની સાધના એટલે આત્માના સંતુ ચિત્ અને આનંદના સાક્ષાત્કાર, નાથ ! મહામંત્રવાદીના
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy