________________
e
(૧) જલપૂજાનાં કુળ માટે વિપ્રવધૂનું દેષ્ટાંત છે.
(૨) ચંદનપૂજાનાં ફળ માટે જયશ્ર અને શુભમતિનું
દૃષ્ટાંત છે.
(૩) પુષ્પપૂજાનાં કુળ માટે પરમાત્ કુમારપાલ મહારાજાનું દૃષ્ટાંત છે.
(૪) ધૂપપૂજાનાં ફળ માટે વિનયધર રાજાનું દૃષ્ટાંત છે. (૫) દીપકપૂજાનાં ફળ માટે જિનમતિ અને ધનસિરિનું દૃષ્ટાંત છે.
(૬) અક્ષતપૂજાનાં ફળ માટે કીરયુગલનું દૃષ્ટાંત છે. (૭) નૈવેદ્યપૂજાનાં ફળ માટે હલીનૃપરાજાનું ષ્ટાંત છે. (૮) મૂળપૂજાના લાભ માટેનું દૃષ્ટાંત દુર્ગં`તા નારીનું છે.
弱
* આ દૃષ્ટાંતાનાં અહીં માત્ર નામ આપ્યાં છે તેની વિશેષ વિગત ગ્રન્થાંતરથી જાણી લેવા ભલામણ છે