SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર ચારમાસ પાંચ ઇન્દ્રિયાને ગેાપવી એક સ્થાને રહે છે. અને પેાતાની શક્તિ અનુસાર તપસ્યા કરે છે. આવા મુનિએ, અનાચિહ્નું સેવન નહિ કરનારા, વિનય, ન આદિ ચાર પ્રકારની સમાધિને પ્રાપ્ત કરે છે. અને નિરવદ્ય વ્યાપારમાં સાવધાન રહી આત્માના ગુણામાં પ્રશસ્ત ભાવામાં રમચ્છુ કરે છે. આ બધા પરાક્રમેા સસાર પરિભ્રમણ રૂપ જન્મ જરા મરણના દુઃખાને નાશ કરવા માટે કરે છે. परिसह रिंउदा, धूअमोहा जिइंदिया | ૧ ૩ ૪ ૫ } सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमति महेसिणो ॥ १३ ॥ G ૮ 10 ૧૧ શબ્દા-પરિષહ રૂપી વેરી દમનારા મેહને દૂર કરનારા ૧ ૨ ૩ ૪ જિતેન્દ્રિયા સવ દુ:ખાને ક્ષય કરવાને ઉદ્યમ કરે છે. ૐ ७ ' ૯ ૧૦ ૨૪ ૯ ભાવાર્થ-પરિષ રૂપ શત્રુને દમીને, મેાદ્ધને દૂર કરીને, ઇન્દ્રિયાને જીતીને એ મહાત્માઓ-સાધુએ સવ`દુઃખને ક્ષય કરવાના સંયમમાં પરાક્રમ કરે છે. दुक्कराई करिताण, दुस्सहाई सहितु य । ર ૩ ૪ केइत्थ देवलोपसु केइ सिज्झति नीरया ॥ १४ ॥ ૫ ક G ८ શબ્દા-દુષ્કર કરણી કરીને દુ:ખે સહન કરવા યેાગ્ય સહન ૧ ર ૩ ૪ કરીને કેટલાએક અહિથી દેવલાકમાં,કેટલાકસિદ્ધિગતિમાંજાયછેકમ રહિત ૫ } ८ ૯ થયું.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy