SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન બીજું શ્રામયપૂર્વક રથનેમી અને રામતીના દષ્ટાંતે વિષય-વિકાર છોડવા વિષે. कह नु कुज्जा सामण्ण, जो कामे न निवारए । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ * पए पर विसीअंतो, संकप्पस्स वसं गओ ॥१॥ ૯ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ કેવી રીતે પાળશે ? સાધુપણું જે કામગોથી નથી નિવૃત્ત થતા પગલે પગલે ખેદ પામશે સંકલ્પને વશ થયેલ. ૮ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ-જે સાધક કામગથી નિવૃત થાય નહિ તથા પોતાના મનને વારી શકે નહિ, તે ખોટા અધ્યવસાયોને વશ થઈ ડગલે પગલે ખેદને પામે છે. તે સાધુપણું કેમ પાળી શકે ? ન પાળી શકે. वत्थग धमलं कार, इत्थीओ सयणाणि य । ૧ ૨ ૩ ૪ ૫ ૬ अच्छंदा जे न भुजति, न से चाइत्ति वुच्चाई ॥२॥ ૭ ૮ ૯ ૧૦ ૧૩ ૧૧ ૧૨ ૧૪ શબ્દાર્થ-વસ્ત્ર, સુગંધી પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગ-આસન વળી પિતાને વશનથી જે મનુષ્ય નથી ભોગવતો તેને ત્યાગી ન કહેવાય ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ભાવાર્થ-સુંદર વસ્ત્રો, સુગંધી પદાર્થો, ઘરેણાં, અલંકાર, સ્ત્રીઓ, પલંગાદિ આસન આદિ સંપત્તિ પિતાને આધીન નથી, અથવા પિતાને પ્રાપ્ત થયેલ નથી, અથવા મેળવવા છતાં ગાદિ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy