SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ—અજાણતાં ગુરુ મહારાજની કાયાને તથા તેમની વસ્ત્રાદિક ઉપધીને પિતાની (શિષ્યની) કાયાએ સંઘ-સ્પર્શ થઈ ગયો હોય તો એમ કહે કે હે સ્વામી ! આપને ખમાવું છું. મારા અપરાધને ખમજો. હવે ફરી આવો અપરાધ હું નહિ કરું. दुग्गओ वा पओएणं, चोइओ वहई रह । ' एवं दुबुद्धि किच्चाणं, बुत्तो वुत्तो पकुवई ॥१९॥ ૬ ૭ ૮ ૯ ૯ ૧૦ શબ્દાર્થ–ગળીઓ બળદ પરોણે કરી વિંધ્યો થકો રથને વહે એમ માડી બુધ્ધિવાળે શિષ્ય ગુરુના કાર્યને વારંવાર કહ્યાથકા કરે ભાવાર્થ-જેમ ગળીયા બળદને પરેણે કરી વિંધો થકપ્રેરિતકથકે રથને વહે એમ માડી બુધ્ધિવાળો અવિનીત શિષ્ય ગુરુના કાર્યને આદર સહિત ન કરે, પરંતુ વારંવાર કહ્યાથકા રાજાની વિઠની માફક કરે. आलव ते लवते वा, न निसिज्जाइ पडिस्सुणे । मुत्तूणं आसण धीरो, सुस्सुसाए पडिस्सुणे ॥२०॥ શબ્દાર્થ_એકવાર બોલાવે વારંવાર બેલાવે થકે આસને બેઠા થકા ન સાંભળે આસનથી ઉઠીને વિનીત શિષ્ય ગુરૂની સેવા ૪ ૫ ૬ ૭ ૮ ૯ કરતા સાંભળે. ૧૦
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy