SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ મુ ૨૨૭ શબ્દાર્થ અનિત્ય જીવન જાણી મેાક્ષમાગ ને જાણીને ત્યાગ કરે ર ૩ ૫ ક ૧ ભાગાના આયુષ્ય પરિમિત પેાતાનું ७ ८ ૯ 14 ભાવા—સાધુઓએ આ જીવનને અનિત્ય જાણીને, પેાતાના આયુષ્યને પરિમિત જાણીને, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મેાક્ષમાને નિરંતર સુખરૂપ વિચારીને, પાંચ ઈન્દ્રિયોના વિષયને ક્રમબધના કારણુ તથા સંસાર પરિભ્રમણના હેતુભૂત જાણી વિષયાથી નિવૃત્ત થવુ, એ આત્મહિતને માટે શ્રેયકર છે. बल थाम व पेद्दाप, सद्धामारुग्गमप्पणो । ૧ ૨ ૩ ૫ } खितं कालं च विन्नाय, तहष्पाणं निभुजए ||३५|| ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દા—મનનું બળ શરીરબળ જોઈ ને પેાતાના શરીરને રાગ ૧ ર ૩ } ૪ રહિત શ્રદ્ધા જાણી ક્ષેત્ર કાળ અથવા ચેાવનવય જાણી એ અવસરે ७ ८ ૯ ૧૦ આત્માને ધમથી જુદા ન પાડે ૧૧ ૧૩ ૧૨ ભાવાથ-સાધુએએ-આત્માથી એએ મનબળ, શ્રદ્ધા, નિરૅાગી શરીર, આર્યક્ષેત્રનીપ્રાપ્તિ, મનુષ્યભવ, ભાવથી સુગુરૂના સંયોગ, ચેાવનવય રૂપ અવસર આદિની પ્રાપ્તિ જાણી પેાતાના આત્માને ધથી વિમુખ ન કરવા, વારંવાર આવા સુયેાગ પ્રાપ્ત થવા દુર્લભ જાણી સંયમમાં ઉપયેગવંત રહેવુ.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy