SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ મુ નિશ્રારહિત, કોઈપણ જાતના મમત્વના બંધન રહિત, આવા મહામાએ જન્માંતરામાં પૂર્વભવામાં-ભૂતકાળમાં કરેલા પાપક રૂપ મળને દૂર કરીને-ક્ષય કરીને વાણી સંયમથી આ લાક–મનુષ્યલોક તથા પરલોક–નિર્વાણુને આરાધે છે. આ લોકને વિષે વંદનીય થાય ને પરલોકે સિદ્ધ થાય–મેાક્ષને પામે. આ પ્રમાણે શ્રી સુધર્માં સ્વામીએ પોતાના જમ્મૂ નામના શિષ્યને કહ્યું. સાતમું અધ્યયન સમાપ્ત અધ્યયન આઠમુ (આચાર પ્રણિધિ ) आयार प्पणिहिं लभ्धु, जहा कायव्व भिक्खुणा । ૧ ૨ ૩ ૪ પ ૐ તે મે રવાદસામિ, અનુપુષ્વિ' સુનંદ મૈં ॥ ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૨૦૦ શબ્દા—જ્ઞાનાદિક આચાર ઇન્દ્રિય અને મનનો સંવર ૧ આદિ શુદ્ધ આચારરૂપ નિધાન પામીને જેમ કરવું. અનુષ્ઠાન-ક્રિયા ૨ ૩ ૪ ૫ સાધુને તે તમને હે શિષ્ય કહીશ અનુક્રમે સાંભળેા મુજને કહેતા પ્રત્યે. ૬ ૭ ૮ ૯ ૧૨ 11 ૧૨ ભાવા —ભાષા સમિતિએ ખેલતા આચારરૂપ નિધાન પામે તે આ આઠમા અધ્યયનમાં પાંચ આચારરૂપ નિધાન કહે છે. શ્રી સુધર્માસ્વામી પેાતાના જમ્મૂ નામના શિષ્યને કહે છે કે હે જમ્મૂ !
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy