________________
અધ્યયન પ મું
૧૧૩ उप्पण्ण नाइहीलिज्जा, अप्प वा बहु फासुयं । ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ मुहालद्ध मुहाजीवी, भुजिज्जा दोसवज्जिय ॥१९॥ ૧૭ ૧૮ ૨૧ ૧૯ ૨૦. શબ્દાર્થ–સરહિત સ્વાદવિનાના શાકસહિત શાકાદિવિનાના
લીલા સૂકાં બેરને ભૂકો અડદના બાકળા આદિ ભેજન પદાર્થો
પ્રાપ્ત થયેલાં થોડા કે ઘણા નિંદે નહિ પ્રાસુક–નિર્દોષ નિવાર્થપણે ૧ ૧૪ ૧૫ ૧૨ ૧૧ ૧૬
૧૭ મળેલાં જાતિ આદિ દેખાડ્યા વિના જીવન નિર્વાહ કરનાર દેને
૧૮
ત્યાગી ભજન કરે. ૨૦ ૨૧
ભાવાર્થ-આહાર, હિંગ આદિના સંસ્કાર રહિત હેય, અથવા જુના ખાને સ્વાદ વિનાને હોય, શાકાદિ સહિત હોય કે રહિત હોય, રસવાળા શાકાદિ હોય કે રસ વગરના હોય, અડદના બાકળા હોય કે બેર ચૂર્ણ હોય, આહાર પૂર્ણ મને હેય કે ઓછો મળ્યો હોય, આહાર મળે કે ન મળ્યો હોય, સારો આહાર મળ્યો હોય કે સાર રહિત મલ્યો હોય, તો પણ સિદ્ધાંતની વિધિએ મળેલાં નિર્દોષ આહારને નિંદવો નહિ, કારણ મંત્ર તંત્રાદિ વિના મળેલ છે. તથા સાધુ પિતે મુધાઝવી (જાતિ આદિ દેખાડયા વિના અગર નિયાણું કર્યા વિના જીવન નિર્વાહ કરનાર ) છે. માટે તેણે સાજનાદિ દે લગાડ્યા વિના પ્રાપ્ત થયેલ ભજન અનાસકતપણે કરવું.
दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा।
मुहादाई मुहाजीवी, दो वि गच्छति सुगई ॥१०॥
દ. વિ. સૂ. ૮