________________
અધ્યયન ૫ મું
असणं पाणगं वा वि, खाइम साइम तहा। ज जाणिजज सुणिज्जा वा, वणिमठा पगडं इम ॥५१॥
तं भवे भत्त पाणं तु, संजयाण अकप्रियं । दितिय पडियाइकखे, न मे कप्पड तारिस ॥५२॥ असणं पाणग वा वि, खाइम साइम तहा। ज जाणिजज सुणिजजा वा, समणहा पगड इम ॥५३॥
૯ ૧૦ ૧૧ तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पिय । दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥५४॥
શબ્દાર્થ—અશન, પાણી મેવામિષ્ટાન મુખવાસ જાણે સાંભળીને
પુણ્યના અર્થે ભિક્ષાચરેના અર્થે સાધુના અર્થે કરેલ છે પ્રત્યક્ષ
૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ–સાધુએ ગોચરી જતાં જોયું હોય અથવા સાંભળ્યું હોય કે આ અન્ન પાણી મેવા મિષ્ટાન સોપારી એલાયચી આદિ મુખવાસ એમ ચાર પ્રકારના આહાર દાતારે પુણ્યાર્થે, ભિક્ષાચરોના અર્થે, સાધુના અર્થેજ બનાવેલાં છે, તેથી સાધુને કલ્પ નહિ, એમ જાણ આહાર દેનાર દાતારને કહી દે કે આવા પ્રકારના સદોષ આહાર મને કલ્પતાં નથી. ગાથા ૪૯ ૫૦ ૫૦ ૫ર ૫૩ ૫૪ને ભાવાર્થ
उद्देसिय कीयगड, पूइकग्म च आहड ।
अपझोयर पामिच्च, मीसजाय विवज्जए ॥५५॥..
શબ્દાર્થ-સાધુને ઉદેશને વેચાતો લાવેલ પૂતિકર્મ (નિર્દોષ