SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સાત જીવોના અસંયોગી વગેરે ભાંગા ૧૫૫ છ જીવોના પાંચસંયોગી ભાંગા ૫ છે. | ૧ | ૧T ૧ | ૨ છ જીવો પાંચ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે પ[૧|૧|૧|૧|૧| ૧ | ૧ | ૨T ૧ [૧ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના પાંચસંયોગી | | ૧ | ૨ |૧|૧ [૧ ભાગ ૫ છે. [૨૧] ૧] ૧|૧| છ જીવોનો છસંયોગી ભાંગો ૧ છે. [૧|૧|૧|૧|૧|૧ છ જીવો છ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી જ જીવોનો છસંયોગી ભાંગો ૧ છે. સાત જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના સાત જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી સાત જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. સાત જીવોના બેસંયોગી ભાંગા ૯ છે. સાત જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૬ રીતે થઈ શકે છે. તેથી સાત જીવોના બેસંયોગી ભાંગા ૯ છે. | ૨પ ૪૩ ૫] સાત જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૫ છે. સાત જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧૫ રીતે થઈ શકે છે. તેથી સાત જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૫ છે. [ ૧T૧] ૫] [૩] ૧૩] [૧૫] ૧ ૧|૨|૪||૧|૪| ૨| ૪] ૧ | ૨T૧|૪| ૨૩ ૩ ૨T T૩] ૧ [૧] ૩| ૩|| ૩] ૨] ૨] 'T ૨] ૧ ૨૫ ૨[૩] [૪૧૨] [૫] ૧|૧| • ભૂલને ભૂલ ન માનવાની ભૂલ ન કરતાં ! | ماسه ام |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy