________________
၂၅၉၂၇၇၇၂၂၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၀၉၈၉၈၀၄၇ ચક્રવાર, અને સિંચાનક હાથી એટલા વાના શ્રેણિક રાજા જીવતા એમને આપેલા છે. તે મારાથી પાછા કેમ લેવાય ? પિતા પરલેકે ગયા માટે મારે તે એમની ઉલટી વિશેષ ખબર રાખવી ઘટે છે. એમ કહેવા છતાં પણ રાખીએ કહ્યું કે એ હાથી અને એ હાર તે મને અવશ્ય જશે. એ રાણીએ અતિ આગ્રહ કર્યો. છતે હલ–વિહલ પાસેથી, હાર વિગેરે માંગી લેવાનું કેણિકે કબૂલ કર્યું.
પછી એક દિવસ તે હારાદિક હલ-વિહલ પાસેથી ભાઈને સ્નેહ મૂકીને કેણિકે માંગ્યા. ત્યારે હલ–વિહલે કહ્યું કે પ્રમાણ છેએમ કહીને ઘેર જઈ વિચાર્યું કે, કણિક બળવાન છે. માટે એની સાથે આપણું જોર ચાલશે નહિ. અને આપણી ઉપર એની નજર ભલી નથી. માટે આપણે બીજે સ્થાનકે જઈએ. એમ ચિંતવી પિતાનું અંતેઉર તથા હાર, હાથી પ્રમુખ સર્વ વસ્તુ લઈને રાત્રિએ ત્યાંથી નીકળીને વિશાલા નગરીએ આવ્યા. ત્યાં તેમના માતામહ ચેડા મહારાજા રાજ્ય કરે છે, તેણે પુત્રીના પુત્ર જાણીને રાખ્યા. - કેણિકે વિચાર્યું કે, એ ધૂતારાની જેમ વિશ્વાસ દઈને જતા રહા તેથી ભાઈ પણ ગયા, અને વસ્તુ પણ હાથ ન આવી, હું ઉભચથકી ભ્રષ્ટ થશે. મેં સ્ત્રીનું કહ્યું કર્યું તે ખેટુ કર્યું. હવે જે ભાઈને મનાવીને તેડાવું તે વણિકમાં તથા મારામાં શું અંતર? એમ વિચારીને દૂત મોકલ્યા તે દૂત ચેડારાજા પાસે જઈ એમ કહેતે હવે કે હલ તથા વિહલ એ બે ભાઇ, હાર અને હાથી પ્રમુખ લઈને નાશી આવ્યા છે તેને પાછા આપે. અને જે નહિ આપે તે રાજપાદિકથી ભ્રષ્ટ થશે એક ખીલીને માટે આખું દેવકુલ ન પાડીએ.
ચેડારાજા બેલ્યા કે, જે બીજે પણ કંઈ શરણે આવ્યું હોય તે તેને ન આપું તે દેહિત્રાને તે કેમ આપું ? દૂત જે સર્વ ન આપે તે એની પાસે હાર અને હાથી છે. તે લઈને આપે. ત્યારે ચેડારાજા બોલ્યા કે એ ધર્મ નથી કે એકનું ઉઠાવી બીજાને આપીએ, મારે કાંઈ કદાગ્રહ નથી પણ દોહિત્રા તમને કેમ અપાય ?
dedestacadastasestustestostestostestustestastasedlosestade destacadadesteste stassasadaslastestedadadade destodestostedades
૭૮