SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ ၇ ત્રુટી ગયાં અને મુદ્દગર હાથમાં લઈ તેણે પોતાની સ્ત્રી સહિત છએ પુરૂષ માય. એમ દિનદિન પ્રત્યે છ પુરુષ અને સાતમી સ્ત્રીને વિનાશ કરે. એમ કરતાં એક દિવસ ત્યાં શ્રી વીર પરમાત્મા આવીને સમસર્યા. એવું સાંભળીને રાજગૃહમાં વસતા સમ્યકત્વધારી સુદર્શન શેઠે પ્રભુજીને વાંદવા જવા માંડયું. તેને અર્જુનમાલીના ભયે કરી લેકે તથા મા બાપે વાર્યો. તે પણ તે વાંદવા નિકળે માર્ગમાં યક્ષના દેહરાની પાસે જતે દેખીને અર્જુનમાલી મુદુગર લેઈને મારવા દે. અર્જુનને આવતે દેખીને સુદર્શનશેઠ સાગારી અણશન લેઈ ઉભે રહ્યો, અને મનમાં પરમેશ્વરનું ધ્યાન કરવા લાગ્યા. અર્જુનમાલીએ મુદ્ગરના પ્રહાર મૂક્યા પણ શેઠને લાગ્યા નહિ અને સુદર્શન શેઠ બીન પણ નહીં. એવામાં પુણ્યાગે ગરપાણિ યક્ષ અર્જુનમાલીના શરીરમાંથી નીકળી ગયે. ત્યારે શેઠે અણસણ પાયું. પછી શેઠે અજુનમાલીને પાછલે સર્વ સંબંધ જણાવ્યું કે ભંડા! તે તે ઘણી જ હિંસા કરી. હવે તું કઈ ગતિમાં જઇશ? એ રીતે બુઝવીને શ્રી વીરસ્વામી પાસે લઈ ગયે. ત્યાં પ્રભુજી પાસે ધર્મદેશના સાંભળી ચારિત્ર અંગીકાર કર્યું. છઠ છઠનું પારણું કરે, રાજગૃહ નગરની પાસે રહે, પારણે ગોચરી કરવા જાય ત્યારે. નગરીના લેકે આક્રોશ કરે પણ કેઈભિક્ષા ન આપે અને મુખે એમ કહે કે અરે પાપી! અમારા સ્વજનેને વિનાશ કરીને હવે દીક્ષા લેઈ આજે ઈહાં ભિક્ષા લેવા આવે છે ? એવા લેકના દુષ્ટાચનરૂપ ઘાત-પ્રેહારને ક્ષમા સહિત સહેતા છ મહિને કેવલજ્ઞાન પામી મોક્ષે પહોંચે. એ કથા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિને વિષે બીજે અધ્યયને આક્રોશ પરિષહે કહી છે. રિ ! હવે જે સાધુ હોય તે સમય શબ્દ ઉત્સર્ગ તથા અપવાદને અવસર જાણે તે ઉપર શ્રી મુનિચંદ્ર મુનિનું દૃષ્ટાંત કહે છે પૃથ્વીભૂષણ નગર લેકપાલ રાજા છે. તેની ગુણવંતી નામે રાણી છે. તે રાજા અતીત ગિને માનનારો છે અને રાણી સમકિતી છે. w ondeedsssssssssssઈઈઈssesseઈsadaashtakashdeewafar
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy