SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડપ્રદ્યતન રાજા પિતાનું સર્વ સૈન્ય ભેગું કરી શતાનિક રાજા ઉપર ચઢ. તે વાત સાંભળી શતાનિક રાજા મરણ પામ્યા. ત્યારે મૃગાવતી રાણી પિતાનું શીલ પાળવા દૂતને મુખે કહેવરાવ્યું કે હું તારી પાસે આવવાને તત્પર છું. પણ મારા બાળપુત્રને વૈરી રાજા ઉપદ્રવ કરે માટે કેમ અવાય ? ત્યારે ચંપ્રદ્યતન રાજાએ કહેવરાવ્યું કે, મસ્તકે સાપ બેઠે અને એ જ વૈદ્ય રહે તે વૈદ્ય કેમ ઉપચાર કરે? તે માટે મારી નગરીને જબરે કોટ કરી આપે. ત્યારે કામાંધ ચંડપ્રદ્યોતને કહ્યું કે હું કરાવી આપું” ત્યારે રાણએ કહેવરાવ્યું કે, “ઉજેણીની ઇટો આવે, તે કોટ રૂડો થાય; રાજાએ તે માન્યું. પછી ચૌદ મુગટ બંધ શજા એની આયત છે. તેનું સર્વ લશ્કર તથા પિતાનું લશ્કર અવંતી નગરીથી હારદર ઉભું રાખીને કૌશામ્બી નગરીને કોટ કરાવી આપે. यतः-दिवा पश्यन्ति नो छुकाः काका नक्त न पश्यति ॥ न पश्यन्ति मदोन्मत्ता, अर्थी दोष न पश्यति ॥१॥ પછી રાણીના કહ્યાથી કાપડ, ચોપડ, કણ, તૃણ પ્રમુખે નગરી ભરી, તેથી સંગ્રામ કરવા 5 થઈ. એમ મૃગાવતીના મનવાંછિત સિદ્ધ થયા પછી મૃગાવતી ચિંતવવા લાગી કે, Tયતા ધનાળ તે મામા, કાર વેદ વાવ . सन्निवेसा जच्छ सामि विहरई पवइद्यामि य दिसामिएद्या ॥१॥ તઃ મનવંતો રમોદૃઢો છે જે પ્રભુ પધારે, તે દીક્ષા લેઉ. એવામાં કેવલજ્ઞાનના ભાસ્કર જગદ્ગુરુ શ્રી વર્ધમાનસ્વામી ત્યાં પધાર્યા. તે પ્રભુના અતિશયે કરીને સર્વ વૈર શમી ગયા. મૃગાવતી પ્રભુને વંદન કરવા નીકળી પ્રભુએ ધર્મદેશના દેવા માંડી, તેવામાં કઈ એક પુરુષે વિચાર્યું કે આ સર્વજ્ઞ છે. માટે એમને હું પ્રશ્ન પૂછું. એમ વિચારી મનમાં જ ધારીને પ્રશ્ન પૂછવા લાગે ત્યારે પ્રભુજી બોલ્યા કે, વચને પૂછે કે જેથી ઘણુ જીવ પ્રતિબંધ પામે. એમ જ્યારે પ્રભુએ કીધું, ત્યારે તે બોલે છે મરવં ના ! | એટલે હે ભગવન્! જે ચિત્તમાં વિચારું છું તેજ છે ? ત્યારે પ્રભુજીએ જવાબ બોલ્યા કે સા સા ၆၉၉၉၉၉၉၉၉၉၉၉၇ ၈၇၈၉၉၉၉၉၉၉၇၀၇၇၇၇၉၆၉၆၉၀၇၀၇၈ ၁၉၀၉၇၉၅၉၁၉ ၉၁၉၈၀ ၉၉၉၉၉၉၉၉၇
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy