SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ၇၇၉၀၅၉၈၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ဖဖဖဖ ત્તિ એ ત્રણે સાત ભૂમિના મહેલ ઉપર ચઢયા. રાજા નગરના લોકોને આકંદ સાંભળતે ઘણું દુઃખ ધરવા લાગ્યો. પાણે તે ક્ષણેકમાં સાતભૂમિએ ચઢી ગયું. તે દેખીને રાજા બે કે અહો ! મેં વિષયમાં આસક્ત ચિત્તે શ્રી જિનેશ્વર ભાષિત ધર્મ કર્યો નહીં અને હવે મરણ તે ઢંકડું આવ્યું. માટે હવે શી ગતિ થશે ? હા હા ! હું ફેગટ ભવ હાર્યો. થત: आयुवर्षशत नृणां परिमित, रात्रौ तदर्ध" गत', तस्याद्धस्य परस्य चार्द्धमपर, बालत्ववृद्धत्वयोः । શેષ વ્યાધિ-વિરો-ટુર્વસ્ટિd, વાયુ પરિચિતે, जीवे वारितरं गचंचलतरे सौख्य कुतः प्राणिनाम् ॥३॥ હવે શું કરું? કયાં જાઉં ? હવે તે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણુ મહારે છે. એમ બુખારવ કરે છે ત્યાં તે પાણી ટૂકડું આવી ગયું. એવામાં એક જહાજ આવતું દીઠું, પ્રધાન બલ્ય, આ પ્રવાહણ કેઈક દેવતા તમારી ઉપર પ્રસન્ન થઈને લાવે છે, તે માટે એ પ્રહણ ઉપર બેસશે. હવે તે પ્રવહણ ટૂકડું આવ્યું અને તેના ઉપર પગ મૂકવા જાય છે. એટલામાં મેઘ પણ ગયે, ગાજવીજ પણ ગઈ અને પૂર્વની જેમ નાટક જુએ છે, કચેરીના લેક સવ બેઠા છે, એવું દીઠું, ત્યારે રાજાએ નિમિત્તયાને પૂછ્યું કે આ આશ્ચર્ય તે શું ? નિમિત્તિ બે, હે– રાજન ! આ ઈન્દ્રજાલની વિદ્યાના બલે મેં તમને તમારો દેખાડે. તે સાંભળી રાજાને રીઝ થઈ નિમિત્તિયાને દાન દઈ વિસર્જન કર્યો. હવે રાજા ચિત્તમાં વૈરાગ્ય પામે થકે વિચારે છે કે જેવું ઈન્દ્રજાળ, તેવું આ રૂપ, યૌવન, સ્નેહ, આયુષ્ય, સંપદા પ્રમુખ સર્વ અસ્થિર છે. હું આ અપવિત્ર કાયામાં મગ્ન થયે છું, ઈત્યાદિક વિચારતાં વળી ચિંતવે છે કે, મહારા પૂર્વજોએ જે ધર્મ આચર્યો છે તે હું પણ આચરૂં. એ નિશ્ચય કરીને હરિવિક્રમ પુત્રને રાજ્ય સ્થાપી પોતે તિલકાચાર્ય નામ આચાર્યની પાસે ચારિત્ર લીધું. તે ભુવનસાર હું પિતે જ છું એ મહારા વૈરાગ્યનું કારણ તુજને જણાવ્યું. o ooooooooooooooooooooooooooooooooooooooooooooooocessess -
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy