________________
૧૫૪
શ્રીયોનિસ્તવ
હેતુ
ક્રમ
ક્રમ જીવો | યોનિ | ૩ અસંજ્ઞી તિર્યચ. સચિત્ત. | જીવતા ગાય વગેરેમાં ઉત્પન્ન થતા
અસંજ્ઞી મનુષ્ય, કૃમિ વગેરેની વિકસેન્દ્રિય, અચિત્ત, અચિત્ત લાકડા વગેરેમાં ઉત્પન્ન એકેન્દ્રિય
થતા ઘુણ વગેરેની મિશ્ર એવા ગાયના ઘા વગેરેમાં
| ઉત્પન્ન થતા ઘુણ, કૃમિ વગેરેની (૨) યોનિ ૩ પ્રકારની છે - શીત, ઉષ્ણ, મિશ્ર જીવો
યોનિ |પૃથ્વીકાય, અકાય, વાયુકાય, શીત, ઉષ્ણ, મિશ્ર વનસ્પતિકાય, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, | અસંજ્ઞી તિર્યંચ, અસંજ્ઞી મનુષ્ય તેઉકાય
ઉષ્ણ દેવ, સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય
શીત, ઉષ્ણ ૧લી-રજી-૩જી નરકના નારકીઓ, |શીત ૪થી નરકના ઉપરના ઘણા નરકાવાસોના નારકીઓ અને પમી નરકના નીચેના થોડા નરકાવાસોના નારકીઓ ૪થી નરકના નીચેના થોડા ઉષ્ણ નરકાવાસોના નારકીઓ, પમી નરકના ઉપરના ઘણા નરકાવાસોના નારકીઓ અને ૬ઠ્ઠી-૭મી નરકના નારકીઓ
,
છે
મિશ્ર
જ
નારકી
ર