________________
૫૫૪
શારદા સરિતા
वियखणं ससोहग्गगुण समुस्सियं, अभिजाय महक्खमं विविहवाही रोगरहियं निरुवहय उदत्तल, पंचिंदिय पडुपठम जोव्वणत्थं अणेग, उत्तमगुणेहिं संजुत्तं, अणुहोहि तारजाया । नियग सरीररुव सोहग्गजोधणगुणे अम्हेहिं कालगएहिं समाणेहि परिणयवए वढियकुलवसंतंतु कज्जम्मि निरवयक्खे समणस्स भगवओ महाव रस्स अतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि।"
જમાલિકુમારના માતા પિતા કહે છે હે પુત્ર! તું જે તે ખરો. તારી કાયા કેવી સુંદર વિશિષ્ટ રૂપ-લક્ષણ વ્યંજનના ગુણે ભરી છે. તેને કેવું ઉત્તમ બળવીર્ય ને શકિત મળી છે. વળી તારી કળા અને વિજ્ઞાનની વિચક્ષણતા કેવી સરસ છે! અને તેમાં પણ તારું સૌભાગ્ય કેવું છે કે અનેક સગાસબંધીઓ અને મિત્રમંડળ આદિને મનગમતે છે. તરું આરોગ્ય પણું કેવું અનુપમ છે કે શરીરમાં રોગ-વ્યાધિ કે પીડા નહિ. તારી ઈન્દ્રિય કે અંગે પાંગમાં કોઈ જાતની ખામી નથી. ચાલાક, વિચક્ષણ, નવયૌવનમાં તું આવી ઉભે છે અને અનેક ઉત્તમ ગુણોવાળા તારે તે આ સુંદર શરીર, રૂપ, સૌભાગ્ય અને યુવાની છે ત્યાં સુધી એના સુખવિલાસમાં તું મ્હાલી લે. એ યુવાનીની મોજ લૂંટયા પછી અને અમારા કાળ ર્યા પછી પાકી ઉંમર થયે કુળ અને વંશની પરંપરા વધારી નિરપેક્ષ બનીને શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર લેજે. - જેમ ડૂબતે માણસ તરણું લે એની જેમ માતા દઢ વૈરાગી બનેલા જમાલિકુમારને મનાવી રહી છે. એને સંસાર સુખમાં મગ્ન બનેલી યુવાની અને રૂપ સૌભાગ્યનું મહત્ત્વ લાગે છે. એટલે એના વખાણ કરીને ગદ્દગદ્દ કંઠે જમાવિકુમારને સંસારના સુખ ભેગવવા માટે વિનવણી કરે છે. પણ જમાલિકુમાર તેમાં લલચાય તેવા ન હતા. હવે જમાલિકુમાર શું કહે છે :
જમાલિકુમારને ઉત્તર કે હે માતા શરીર કેવું છે? "तएणं से जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी-तहा विणं तं अम्मताओ! जंणं तुब्भे ममं एवं वदह इमं चणं ते जाया ! सरीरगं तं चैव जाया पव्वइहिसि, एवं खलु अम्मताओ! माणुस्लगं सरीरं दुक्खाययणं विविह वाहीसय सनिकेतं अयि कट्ठ ठियं छिरा ण्हारुजाल ओणध्ध संविणद्ध मट्टिय भंऽव्व दुब्बला असुइ संकिलिट्ठ अणिट्ठ वियसव्व काल संठप्पयं जराकुणिम जजा घरं व सऽण पऽण विध्वंसण धम्म पुट्विं वा, पच्छा वा, अवस्सं विप्पजहियव्वं भविस्सइ से के सणं जाणति अम्मताओ ! के पव्विं चेव जाव पव्वइत्तप ।"
જમાલિકુમાર કહે છે હે માતા-પિતા ! આ નવયૌવન હેવા છતાં માનવીનું શરીર અનેક દુઃખોનું ઘર છે. અનેક પ્રકારની વ્યાધિઓના ઘરનું ધામ છે. એ શું તમે