________________
૪૩૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
પ્ર. ૭૯. અસંઘયણીમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
નારકીના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે.
પ્ર. ૮૦. છેવટા સંઘયણમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
પ્ર. ૮૨.
જવાબ.
એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬૦૦ + વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૩૮૦૦ થાય છે.
પ્ર. ૮૧. એકાંત છેવટા સંઘયણમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
એકેન્દ્રિયના મૂળ ભેદ - ૨૬૦૦ + વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ = ૨૯૦૦ થાય છે.
છ સંઠાણીમાં મૂળ ભેદ કેટલા ?
તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય છે.
પ્ર. ૮૩. સમચોરસ સંઠાણીમા મૂળ ભેદ કેટલા ?
જવાબ.
દેવના મૂળ ભેદ મનુષ્યના મૂળ ભેદ
પ્ર. ૮૪. એકાંત સમચોરસ સંઠાણીમાં મૂળ ભેદ કેટલા ? દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૮૫. સમુચ્ચય કુંડ સંઠાણીમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
જવાબ.
નારકીના મૂળ ભેદ - ૨૦૦, + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + તિર્યંચ ગતિના મૂળ ભેદ - ૩૧૦૦ = ૪૦૦૦ થાય છે. પ્ર. ૮૬. એકાંત હુંડ સંઠાણીમાં મૂળ ભેદ કેટલા ?
જવાબ.
૨૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
નારકીના મૂળ ભેદ ૨૦૦ એકેન્દ્રિયના મૂળ ભેદ વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩૦૦ = ૩૧૦૦ થાય છે.
૨૬૦૦