________________
:૧૪:
:૧૪:
:૧૪:
૧૬૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૮૧. ૧૪ દંડક – વન. ની આગતના અધોલોક, તિર્જીલોકનાં
મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે. પ્ર. ૮૨. ૧૪ દંડક – તિ. પંચે. ની આગતના અધોલોક, તિચ્છલોકના
એકાંત છદ્મસ્થ મનજોગીમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૪: પ્ર. ૮૩. ૧૪ દંડક - તિ. પંચે. ની ગતના અધોલોક, તિર્જીલોકના એકાંત
છબસ્થ મનજોગીમાં લાભ? ઉત્તર :- ૬૯ પ્રમાણે. પ્ર. ૮૪. ૧૪ દંડક - મનુષ્યની આગતના અધોલોક, તિચ્છ ના એકાંત છ%.
મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૬૯ પ્રમાણે પ્ર. ૮૫. ૧૪ દંડક - મનુષ્યની ગતના અધોલોક, તિચ્છના એકાંત છબસ્થ
મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૬૯ પ્રમાણે.
:૧૪: પ્ર. ૮૬. ૧૪ દંડક - અધોલોક તિલોકનાં એકાંત છદ્મસ્થ અવધિજ્ઞાનીમાં
લાભે ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ તિ. પંચે.
:૧૪: પ્ર. ૮૭. ૧૪ દંડક - પૃથ્વીકાયની આગતનાં અધોલોક. તિર્જીલોકનાં
અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ તિ. પંચે + ૧ મનુષ્ય.
:૧૪: પ્ર. ૮૮. ૧૪ દંડક - અપકાયની આગતનાં અધોલોક, તિથ્થુલોકનાં
અવધિજ્ઞાનીમાં લાભ ? ઉત્તર :- ૮૬ પ્રમાણે.
:૧૪: